ઈડરમાં સાંજના પાંચ વાગ્યા પછી બજાર બંધ રાખવાનો નક્કી કરેલ જેમાં વેપારીઓ એ નિયમ નુ પાલન કયું

હિન્દ ન્યુઝ, ઈડર, સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકા મા કોરોના સંક્રમણ ના લીધે ઈડર નગરપાલિકાના પ્રમુખ તેમજ ઈડર વેપારી એસોસિયેશન દ્વારા સાંજના પાંચ વાગ્યા પછી બજાર બંધ રાખવાનો નક્કી કરેલ છે. જેના લીધે દરેક જનતા તથા વેપારીએસોસિયેશન તે નિર્ણય ને માન આપીને આ મહામારી સંક્રમણ ને નાથવા દરેકે સહકાર આપીને સંપૂર્ણ બંધ રાખીને નિયમ નુ પાલન કયું છે. રિપોર્ટર : હસન અલી, ગણેશપુરા Post Views: 424